Sunday, 4 September 2011

દાદાની કરુણા



વરશે દાદાની કરુણા, ને નાચું બની મોર
આંખ બંધ કરી ભાળ્યું જગત ને નિર્દોષ,
ત્યારે જડ્યા મને અપરંપાર નિજ:દોષ
અહંકારનું જયારે ના રહ્યું કોઈ ચલણ
અંત:સ્કરણ માંથી જ શોધી સક્યો ચોર
વ્યવહાર જગતમાં બનવું અજાતશત્રુ
અંદરનીજ વૃત્તિઓ વર્તે જાણે હરાયા ઢોર.
હવે જોવું ને જાણું છું વૃત્તિઓ વર્તે છે કેમ ?
વરશે દાદાની કરુણા, ને નાચું બની મોર .. :

No comments:

Post a Comment